WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરા બજાર ઉપર મંદીનો માર જાણો આજના ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ

છેલ્લા એક સપ્તાહથી જીરામાં સતત ભાવમાં ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જીરાના વાયદામાં સુધારા સાથે રૂ.25 હજારની સપાટીએ વેપાર થતો હતો. જે અત્યારે જીરાનો વાયદો …

Read more

એરંડા ના આજના બજાર ભાવ 2025

નમસ્તે ખેડૂત મિત્રો આજે આ આર્ટિકલ માં તમને ગુજરાત માર્કેટ યાર્ડ ના એરંડા ના ભાવ જણાવી શું, તમે રોજ વોટ્સએપ પર ભાવ મેળવવા માગતા હોય તો અમારા ગ્રુપમાં જોડાઈ શકો …

Read more

અખાત્રીજ નું ધાર્મિક મહત્વ | અખાત્રીજ શા માટે ઉજવવામાં આવે છે?

દેશના ઘણા ભાગોમાં અખાત્રીજને ‘અક્ષય તૃતીયા’ પણ કહેવામાં આવે છે. તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ …

Read more

ઇસબગુલની મોટી આવક ની સામે ઓછી લેવાલીથી બજારનો નરમ માહોલ

આપણે ઉત્તર ગુજરાત વિસ્તાર, કચ્છનાં રાપર-ભચાઉ પંચક ઉપરાંત સૌરાષ્ટ્રનાં છૂટા છવાયા વિસ્તારમાં વવાયેલ ઇસબગુલનો પાક તૈયાર થઈ ખેડૂતનું ઘરમાં આવી ગયો ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો હતો એટલે ઓછો પાક …

Read more

ગુવારની નિકાસના આંકડા શું કહે છે? ગુવારના ભાવ ફરી સુધરી શકે છે. જાણો શું છે આનું કારણ

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ, ઘણા દિવસોથી અમે અમારા ગવારના ખેડૂતો અને વેપારીઓ માટે એક અહેવાલ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ બજારોમાં ઘઉંની જંગી આવક અને અન્ય પાકોની …

Read more

ચણાની મંદી ની બ્રેક ભાવમાં થયો વધારો | ભાવમાં પ્રતિમાન સરેરાશ 30 રૂપિયાનો વધારો નોંધાયો

છેલ્લા થોડા દિવસોથી ચણામાં બજારમાં ધીમી ગતિએ સુધારો થતા ભાવમાં શક્તિ મણ સરેરાશ રૂપિયા 30 સુધીનો વધારો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા 1000 થી 1120 ની સપાટી વચ્ચે ચણાના …

Read more

કોટન વાયદા બજાર : રૂ ગાંસડીમાં ખાંડીએ રૂ.400નો ઘટાડો

છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. જેની અસરથી 29એમએમ રૂ ગાંસડીના ભાવ ખાંડીએ ઘટીને રૂ.53900ની સપાટીએ આવી ગયા છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ …

Read more

મગફળીની ખરીદી પાંચ લાખ ટન થઇ

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી 5 લાખ ટનને પાર પહોંચી છે. છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી મગફળીની ખરીદી થઇ રહી છે. જેમાં છેલ્લા એક મહિનાથી મગફળીની ખરીદીની ગતિ પ્રમાણમાં …

Read more

કુદરતી ખેતી અને સજીવ ખેતી વચ્ચે શું તફાવત છે? અહીં સંપૂર્ણ ગણિત સમજો

ઓર્ગેનિક અને કુદરતી ખેતી વચ્ચે શું તફાવત છે? ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની દીનદયાળ સંશોધન સંસ્થાએ આ સંશોધન કર્યું છે. સંશોધન દ્વારા આ ખેતીને પાછી લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમને …

Read more

જીરા માં ગત વર્ષ થી કેટલા ટકા વાવેતર કપાયું જાણવા માટે આ રિપોર્ટ જુઓ

23-12-2024 સુધી જીરાનું 442238 હેક્ટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષે 544099 હેક્ટરમાં વાવણી કરવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવણી 381424 હેક્ટરમાં. જીરાની વાવણીમાં ક્રમશ: વધારો થયો છે. હાલમાં …

Read more