ઉકાભાઈનો નવીન આઇડિયા: સીતાફળના ઝાડોથી નીલગાય-ભૂંડથી પાકનો બચાવ અને વધતી આવક!”
Agriculture : અમરેલી જિલ્લામાં ખેતર રક્ષણ અને આવકનો સુંદર સંયમ ઉભો કરનાર એક પ્રગતિશીલ ખેડૂતનો કિસ્સો આજે ઘણાં ખેડૂતો માટે માર્ગદર્શનરૂપ બન્યો છે. ડીટલા ગામના ઉકાભાઈએ ખેતરમાં નાશકારી નીલગાય અને ભૂંડના ત્રાસથી બચવા માટે એક અનોખો ઉપાય શોધ્યો છે—જે માત્ર પાકનું રક્ષણ કરે છે નહીં, પરંતુ ઉમેરતી આવક પણ આપે છે. ઉકાભાઈ પાસે બે એકર … Read more