Wayanad Landslides News : બે દિવસનો શોક, મૃત્યુઆંક 84 પર પહોંચ્યો
વાયનાડ અકસ્માત : કેરળના વાયનાડમાં ભૂસ્ખલન અકસ્માતમાં અત્યાર સુધીમાં 84 લોકોના મોત થયા છે. સાથે 400થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. આ તબાહીમાં 4 ગામો, અનેક મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાયા છે. દરમિયાન કેરળ સરકારે આજે અને આવતીકાલે બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન કોઈ સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં … Read more