WhatsApp Group Join Now
Telegram Group Join Now

અમરેલી માર્કેટયાર્ડમાં મોટી દુર્ઘટના, 5 મજૂર દટાયા

Breking News : અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના બની છે. જ્યાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે પાંચ મજૂરો દટાયા હતા. જેમાંથી એક મજૂરનું મોત થયાના સમાચાર આવી રહ્યા છે. તો અન્ય ચાર ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહા મહેનતે બોરીઓની નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ … Read more