ખેત તલાવડી માટે ૨૪૦૦ થી વધુ ખેડૂતોની અરજીઓ મંજૂર : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો
પાણીની અછત ધરાવતા ગુજરાતના ૧૦ જિલ્લાના કુલ ૨૪૦૦થી પણ વધુ ખેડૂતોની ખેત તલાવડી માટે ૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરવાની અરજીઓ મંજૂર થઈ ગાંધીનગર ખાતે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો કરાયો હતો રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના ૧૦ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન એટલે કે ૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ … Read more