WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઊંઝા સહિત દેશભરના ઈસબગુલ વેપારીઓની GST વિરોધ હડતાળઃ ખરીદી બંધથી ખેડૂતો મુશ્કેલીમાં, કરોડોનો વેપાર અટક્યો

ઊંઝા, મહેસાણા: ભારતના ઈસબગુલ ઉદ્યોગમાં એક ઐતિહાસિક અને વ્યાપક હડતાળની શરૂઆત થઈ છે. ઊંઝા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ ભારતભરના ઈસબગુલ (Psyllium Seed) વેપારીઓએ 5 ટકા GSTની વિરુદ્ધમાં ખરીદી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અચાનક હડતાળને કારણે માર્કેટ યાર્ડમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે કરોડો રૂપિયાનો વેપાર અટક્યો છે. વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે … Read more

પાંચ પાકો વેચવા માટે રજિસ્ટ્રેશનની શરૂઆત: ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈના ટેકાના ભાવે ખરીદી 2025–26

ગુજરાત સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈ માટે ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ 1 થી 31 ઑક્ટોબર 2025 વચ્ચે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. ખરીદી 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી થશે. પરિચય ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર છે. રાજ્ય સરકારે 2025–26ના રબીસીઝનમાં પાંચ … Read more

LIC Pension Scheme 2025: નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹15,000 સુધીની પેન્શન, જાણો સંપૂર્ણ યોજના

ભારતમાં મોટાભાગના લોકો નોકરી કે બિઝનેસ દ્વારા કમાણી કરે છે. પરંતુ નિવૃત્તિ પછી આવકના સ્ત્રોતો ઓછા થઈ જાય છે. આવી સ્થિતિમાં માસિક પેન્શન એક સુરક્ષિત વિકલ્પ છે. આર્થિક સુરક્ષા માટે સૌથી વિશ્વસનીય નામ છે – LIC (Life Insurance Corporation of India). LIC એ અનેક પેન્શન યોજનાઓ રજૂ કરી છે, જેમાંથી LIC Jeevan Akshay અને LIC … Read more

ગુજરાત સરકારની મોટી જાહેરાત: હવે ખેડૂતોને મળશે ₹5,000 સહાય અને 75% સબસિડી – જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકારની મોટી જાહેરાત Gujarat Organic Farming Subsidy 2025: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના અંતર્ગત ખેડૂતોને પ્રમાણપત્ર મેળવનાર સંસ્થાઓ પાસેથી સર્ટિફિકેશન કરાવવા પર ખર્ચના 75% સુધી સબસિડી અને પ્રતિ હેક્ટર ₹5,000 ની વાર્ષિક ઇનપુટ સહાય મળશે. મુખ્ય લાભો: 🔹 75% સુધી સબસિડી … Read more

બ્રિજ દુર્ઘટનાનો આ વીડિયો તમને હલાવી દેશે બ્રિજ દુર્ઘટનામાં 3ના મોત

‎સૌથી મોટી દુર્ઘટનાના દ્રશ્યો ‎આણંદ વડોદરાને જોડતો બ્રિજ તૂટી પડ્યો ‎મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ તૂટ્યો ‎આણંદ થી વડોદરાને જોડતો મહત્વનો માર્ગ ‎વડોદરા તરફ નો એક સ્લેબ નદીમાં પડ્યો ‎સ્લેબ તૂટી પડતા કેટલાક સાધનો પણ નદીમાં ખાબકયા ‎જર્જરિત હાલતમાં હોવાના કારણે બની ઘટના ‎કેટલા સાધનો નદીમાં ખાબક્યા તેની તપાસ હાથ ધરવામાં આવી ‎બ્રિજ તૂટ્યો, … Read more

અખાત્રીજ નું ધાર્મિક મહત્વ | અખાત્રીજ શા માટે ઉજવવામાં આવે છે?

દેશના ઘણા ભાગોમાં અખાત્રીજને ‘અક્ષય તૃતીયા’ પણ કહેવામાં આવે છે. તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો અને આ દિવસે દ્વાપરયુગનો અંત પણ થયો હતો. ધાર્મિક મહત્વ ઉપરાંત, કોઈપણ શુભ કાર્ય શરૂ કરવામાં અખા તીજનું પણ વિશેષ મહત્વ છે. આ … Read more

અમરેલી માર્કેટયાર્ડમાં મોટી દુર્ઘટના, 5 મજૂર દટાયા

Breking News : અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના બની છે. જ્યાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે પાંચ મજૂરો દટાયા હતા. જેમાંથી એક મજૂરનું મોત થયાના સમાચાર આવી રહ્યા છે. તો અન્ય ચાર ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહા મહેનતે બોરીઓની નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ … Read more

Wayanad Landslides News : બે દિવસનો શોક, મૃત્યુઆંક 84 પર પહોંચ્યો

વાયનાડ અકસ્માત : કેરળના વાયનાડમાં ભૂસ્ખલન અકસ્માતમાં અત્યાર સુધીમાં 84 લોકોના મોત થયા છે. સાથે 400થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. આ તબાહીમાં 4 ગામો, અનેક મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાયા છે. દરમિયાન કેરળ સરકારે આજે અને આવતીકાલે બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન કોઈ સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં … Read more