WhatsApp Group Join Now
Telegram Group Join Now

શું પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો આ મહિને આવશે? આ મહત્વપૂર્ણ વિગતો ઝડપથી વાંચો

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. એવા સમાચાર છે કે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે 20મો હપ્તો આ જૂન મહિનામાં જારી થઈ શકે છે. PM Kisan …

Read more

PM Awas Yojana Gramin Survey | પીએમ આવાસ યોજના માટે ગ્રામીણ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે.

કેન્દ્ર સરકારે ગ્રામીણ ભારતના લાખો પરિવારો માટે નવી રાહતની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (PMAY-G) હેઠળ, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સર્વે ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ …

Read more

ખેત તલાવડી માટે ૨૪૦૦ થી વધુ ખેડૂતોની અરજીઓ મંજૂર : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો

પાણીની અછત ધરાવતા ગુજરાતના ૧૦ જિલ્લાના કુલ ૨૪૦૦થી પણ વધુ ખેડૂતોની ખેત તલાવડી માટે ૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરવાની અરજીઓ મંજૂર થઈ ગાંધીનગર ખાતે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ …

Read more

ગુજરાતના 22 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું નવીનતમ અપડેટ જાણો

ગુજરાતમાં હવામાન સતત બદલાતું રહે છે. આ દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ અને તોફાનનો સમયગાળો ચાલી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે, 30 મે …

Read more

જીરૂમાં સુધરેલી બજાર ફરી ઘટીને ૨૦ કિલો એ રૂ.૪૦૦૦ની અંદર ગત વર્ષે આ સમયે જીરામાં તેજીનો રંગ ઘૂંટાયો હતો

દેશમાં જીરૂની જબરી છત વચ્ચે દોઢ મહિના પહેલા થોડો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ તો ઓસરી ગયો છે. જીરામાં સુધરતી બજારે ખેડૂતોને એમ હતું કે બજાર રૂ.૫૦૦૦ની સપાટી પકડી લેશે, પણ …

Read more

જીરા બજાર ઉપર મંદીનો માર જાણો આજના ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ

છેલ્લા એક સપ્તાહથી જીરામાં સતત ભાવમાં ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જીરાના વાયદામાં સુધારા સાથે રૂ.25 હજારની સપાટીએ વેપાર થતો હતો. જે અત્યારે જીરાનો વાયદો …

Read more

એરંડા ના આજના બજાર ભાવ 2025

નમસ્તે ખેડૂત મિત્રો આજે આ આર્ટિકલ માં તમને ગુજરાત માર્કેટ યાર્ડ ના એરંડા ના ભાવ જણાવી શું, તમે રોજ વોટ્સએપ પર ભાવ મેળવવા માગતા હોય તો અમારા ગ્રુપમાં જોડાઈ શકો …

Read more

અખાત્રીજ નું ધાર્મિક મહત્વ | અખાત્રીજ શા માટે ઉજવવામાં આવે છે?

દેશના ઘણા ભાગોમાં અખાત્રીજને ‘અક્ષય તૃતીયા’ પણ કહેવામાં આવે છે. તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ …

Read more

ઇસબગુલની મોટી આવક ની સામે ઓછી લેવાલીથી બજારનો નરમ માહોલ

આપણે ઉત્તર ગુજરાત વિસ્તાર, કચ્છનાં રાપર-ભચાઉ પંચક ઉપરાંત સૌરાષ્ટ્રનાં છૂટા છવાયા વિસ્તારમાં વવાયેલ ઇસબગુલનો પાક તૈયાર થઈ ખેડૂતનું ઘરમાં આવી ગયો ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો હતો એટલે ઓછો પાક …

Read more

ગુવારની નિકાસના આંકડા શું કહે છે? ગુવારના ભાવ ફરી સુધરી શકે છે. જાણો શું છે આનું કારણ

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ, ઘણા દિવસોથી અમે અમારા ગવારના ખેડૂતો અને વેપારીઓ માટે એક અહેવાલ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ બજારોમાં ઘઉંની જંગી આવક અને અન્ય પાકોની …

Read more